સ્મૃતિશેષ સૂરિરાજ,
સ્મૃતિદેશમાં અવતર્યાં...
સ્મૃતિમંદિર રુપે...!
સ્મૃતિમંદિરમ્
જૈનશાશન શિરતાજ, દીક્ષાયુગપ્રવર્તક, તપાગચ્છતાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સંયમપવિત્ર દેહની અંતિમ સ્પર્શના સંસ્કારની પુણ્યસ્થલી સાબરમતી-રામનગરના આંગણે જન જનના જીગરના સમર્પણભાવોના સંગેમરમરી શિલ્પરુપે ઉભરી આવેલ ચતુર્માળિય દેવગુરુ સ્મૃતિમંદિર...






સ્મૃતિમંદિર મહામહોત્સવ (27+9 દિવસીય)
સૂરિરામચંદ્ર ના સ્મૃતિમંદિરના દેવગુરુબિંબોની અંજન-પ્રતિષ્ઠા કાજે જૈન વિશ્વમાં પ્રાયઃ પ્રથમવાર જ આયોજાયેલ 27+9 દિવસીય મહામહોત્સવનાં સવિસ્તૃત સંસ્મરણો...








સ્મૃતિમંદિર સ્મૃતિગ્રંથ
-
ભાગ 1
- નિર્માણના મંગલાચરણો
- ઉછામણીઓના ઉછરંગ
-
ભાગ 1
- જલ ઔષધી આનયન
- અજાયબ ભરી શ્રુત મહાપૂજા
-
ભાગ 1
- સફળતાના સૂત્ર ધારો
- સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા
-
ભાગ 2
- રથયાત્રા
- વિમોચન સમારોહ
- સ્નાત્ર-મહાપૂજા
-
ભાગ 2
- વિવિધ પૂજનો
- 11 દીક્ષા
- શ્રુત મહાપૂજા
-
ભાગ 2
- 12 વ્રત ગ્રહણ
- 16 દીક્ષા વડી દીક્ષા
- જિન ગુરુ બિંબ પ્રવેશ
-
ભાગ 2
- ચ્યવન કલ્યાણક
- 14 સ્વપ્ન દર્શન
-
ભાગ 2
- જન્મ કલ્યાણક
- 18 અભિષેક
- ગુરુ મૂર્તિ અભિષેક
-
ભાગ 2
- ફૈયારું -મામેરુ
- લગ્નોત્સવ
- લોકાંતિક દેવ વિનંતી
-
ભાગ 2
- દીક્ષા કલ્યાણક
- કેવલજ્ઞાન-નિર્વાણ કલ્યાણક
- સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા
-
લાભર્થી
Contact
Contact Us
Address
સ્મૃતિ મંદિર સ્મારક ટ્સ્ટ,
મ્યુનિસિપલ કમિશનર હોલ ની બાજુમાં,
રામનગર, સાબરમતી, અમદાવાદ- ૩૮૦૦૦૫
Location